સંદેશ
વર્ષ ૧૯૧૫માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમણે નોંધ્યું કે લોકોની સ્થિતિ દુ:ખદ હતી અને વસતીનો મોટો ભાગ દારૂણ ગરીબીમાં જીવતો હતો. તેનું એક કારણ કેફી પીણાં તથા પદાર્થોના સેવનનું અનિષ્ટ હતું. ગાંધીજીએ વિદેશી શાસનમાંથી મુક્તિની સાથોસાથ સામાજિક ઉત્થાન માટે ચાર બાબતોનો કાર્યક્રમ ઘડી કાઢયો. તેમાંની એક બાબત નશાબંધી નીતિ હતી.
વધુ
પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદકો, વપરાશકર્તા, વેચાણકર્તા અને ઉપભોગકર્તાઓને જુદા જુદા પ્રકારના પરવાના, પરમિટ, અધિકૃતિપત્રો કાઢી આપવાની કામગીરી
નિયમોથી ઠરાવવામાં આવેલ હોય તે કિસ્સાઓમાં આવા પ્રતિબંધિત પદાર્થોની હેરફેર, આયાત, નિકાસ માટે પાસ કાઢી આપવાની કામગીરી
સમાજના તમામ વર્ગના લોકોના સામાજિક શિક્ષણના હેતુસર નશાબંધી પ્રચાર અર્થે વિવિધ પ્રચાર કાર્યક્રમોનું આયોજન
આપની સેવામાં
સંપર્ક માળખું
નામ મુજબ શોધો
સ્થળ મુજબ શોધો
ડિસ્ક્લેમર | પ્રતિભાવ
©નિયામક નશાબંધી અને આબકારી - ગુજરાત સરકાર