|
પ્રકરણ-૮
|
નિતી ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૧૪૩ હેઠળ બનાવવામાં આવેલ તમામનિયમો વિધાનસભા સમક્ષ મુકવા બાબતે તથા રાજય વિધાનસભા તેમાં જે કાંઇ સુધારા સૂચવે તેપ્રમાણે નિયમો બનાવવા માટે જોગવાઇ કરેલ છે. આમ, જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેનીતિ ઘડતર સંબંધી સલાહ પરામર્શની તકેદારી રાખવામાં આવેલ છે. જો કે, આમ નાગરિકસીધેસીધો આ પ્રમાણેના કોઇ નીતિના ઘડતરમાં સહભાગી થઇ શકતો નથી, પરંતુ ચોકકસકિસ્સામાં નિયમો ઘડતર સમયે સત્તાવાર રાજયપત્રોમાં (Official Gazette) માં આવાનિયમોનો મુસદ્દો પ્રસિધ્ધ કરી કોઇપણ નાગરિકને આ બાબતે વાંધા સૂચન હોય તો તે મંગાવવામાટે વ્યવસ્થા કરવામાં આવેલછે.
|
|
|
|
|