હું શોધું છું

હોમ  |

પૂજ્ય રવિશંકર મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્ર
Rating :  Star Star Star Star Star   

સરકારી સહાય મેળવતા પૂજ્ય વિશંકર મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્ર માટેની અરજી

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો:-

  • નિયત નમૂનાનું અરજી ફોર્મ

  • સંસ્થાની નોંધણીનો આધાર.

  • સૂચિત સ્થળની જગા માલિકીની કે ભાડાની હોવા બાબતનો આધાર.

  • સંસ્થાના બંધારણની નકલ.

  • સંસ્થાના પાછલા ત્રણ વર્ષના ઓડિટ કરાવેલ સરવૈયાં.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

  • જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સુચિત સંસ્કાર કેન્દ્રના સ્થળની મુલાકાત લઇ, જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

  • બાદ આવી અરજી કચેરીના યોગ્ય અભિપ્રાય સહિત નિયામક તરફ મોકલવામાં આવશે.

  • જે કચેરીએથી યોગ્ય નિર્ણય લેવાશે. જો અરજી અન્વયે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તો ગ્રાન્ટ ફાળવણી અર્થે હુકમ કરવામાં આવશે.

  • આવા હુકમના આધારે સંબંધિત જિલ્લા કચેરી જરૂરી બીલ બનાવી નાણાંની ચૂકવણી કરશે.

1

હાલ રાજ્યમાં કાર્યરત સંસ્કાર કેન્દ્રની યાદી અત્રે પ્રાપ્ય છે. વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નશાબંધી સંસ્‍કાર કેન્‍દ્ર 
આપના સવાલોના જવાબ 
આંકડાકીય માહિતી
બાતમી

ફરિયાદ

સંપર્ક
તસવીરો
સંબંધિત લિંક્સ
  કામકાજ અર્થે
પરવાના/પરમિટના સુધારા-વધારા
કેસ માંડવાળ તથા અપીલ
આબકારી જકાતના દરો
એરિયા મેડિકલ બોર્ડ 
લોકોપયોગી પરવાનેદારોની યાદી
શબ્દભંડોળ
વિશેષ મા‍હિતી 
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ  

Last updated on 03-07-2006